Sadhu,Shastra & Mandir
| |

|
An enchanting selection of Pravachn on shastra,mandir ane sant by sadhu Brahmdarshandas Swami.
જય શ્રી સ્વામિનારાયણ... હિંદુ ધર્મમાં શાસ્ત્ર, મંદિર, અને સંતને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રો જેના કારણે આજે હિંદુ ધર્મ કરોડો વર્ષોથી પણ એટલી જ શ્રદ્ધા સાથે માનવ જીવન ઉપર અસર કરી રહ્યા છે. તે જ પ્રમાણે હિંદુ તરીકે મંદિરમાં ભગવાન નિવાસ કરીને રહે છે તેવી માન્યતા ના અનેક ઉપયોગી પ્રમાણો અને સંતનો મહિમા સમજાવતું આ પ્રવચન સાંભળવાનું ચૂકશો નહિ.
|
ભાગ - 1, શાસ્ત્ર, મંદિર અને સંત :- પૂજ્ય બ્રહ્મદર્શનસ્વામી (વેદાંતાચાર્ય-BAPS સંસ્થા)
ભાગ - ૨, શાસ્ત્ર, મંદિર અને સંત :- પૂજ્ય બ્રહ્મદર્શનસ્વામી (વેદાંતાચાર્ય-BAPS સંસ્થા)
ભાગ - 3, શાસ્ત્ર, મંદિર અને સંત :- પૂજ્ય બ્રહ્મદર્શનસ્વામી (વેદાંતાચાર્ય-BAPS સંસ્થા)
ભાગ - 4, શાસ્ત્ર, મંદિર અને સંત :- પૂજ્ય બ્રહ્મદર્શનસ્વામી (વેદાંતાચાર્ય-BAPS સંસ્થા)
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.